પાઠ આધારિત video
સ્વાધ્યાયના પ્રશ્નો
1. આપણા ખોરકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો :
2. નીચે આપેલાના નામ આપો:
(a) પોષક તત્વો જે મુખ્યત્વે આપણા શરીરને ઊર્જા આપે છે.
કાર્બોહાઇડ્રેટ્સ
(b) આપણા શરીરના વિકાસ અને જાળવણી માટે જરૂરી પોષક તત્વો.
પ્રોટીન
(c) સારી દૃષ્ટિ જાળવવા માટે જરૂરી વિટામિન.
વિટામિન એ
(d) એક ખનિજ જે આપણા હાડકાંને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે.
કેલ્શિયમ
3. બે એવા ખાધપદાર્થનું નામ આપો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય :
(a) ચરબી
(a) ઘી, માખણ
(b) સ્ટાર્ચ(b) કાચા બટેટા, ચોખા
(c) પાલક, કોબી, ગાજર
(d) દૂધ, ઈંડું, માછલી, માંસ, કઠોળ.
4. જે નિવેદનો સાચા છે તેના પર (/) ટિક કરો, જે ખોટા છે તેને ક્રોસ કરો (X).
(a) માત્ર ભાત ખાવાથી આપણે આપણા શરીરની પોષણની જરૂરિયાત પૂરી કરી શકીએ છીએ
ખોટું
(b) સંતુલિત આહાર ખાવાથી ઉણપના રોગો અટકાવી શકાય છે.
ખરું
(c) શરીર માટે સંતુલિત આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોનો સમાવેશ થવો જોઈએ.
ખરું
(d)માત્ર માંસ શરીરને તમામ પોષક તત્વો પૂરા પાડવા માટે પૂરતું છે. ખોટું
5. ખાલી જગ્યાઓ ભરો:
(a) ________ વિટામિન D ની ઉણપને કારણે થાય છે.
(a) રિકેટ્સ
(b) _________ ની ઉણપ બેરી-બેરી તરીકે ઓળખાતા રોગનું કારણ બને છે.
(b) વિટામિન B1
(c) વિટામીન Cની ઉણપથી _______________ તરીકે ઓળખાતી બીમારી થાય છે.
(c) સ્કર્વી
(d) રાતાંધળાપણું આપણા ખોરાકમાં _______________ ની ઉણપને કારણે થાય છે.
(d) વિટામિન A
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો